Strees - તણાવ)
(એક ગંભીર બિમારી)
હાલની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને જોવા જઈએ તો દિન પ્રતિદિન માનવીને અનેક પ્રકારની ગંભીર બિમારીના સકંજામાં આવતા જોવું છું.
હું માનું છું કે મોટાભાગની બીમારીનું મુખ્ય કારણ પ્રદુષણ, દૂષિત હવા દૂષિત પાણી અને દૂષિત ખોરાક છે. પરંતુ આવનારા ટૂંક સમયમાં પણ આવી અનેક ગંભીર બીમારી પેદા થશે જેની દવા શોધવી પણ ઘણી મુશ્કેલ સાબિત થશે. કારણ કે દિન પ્રતિદિન દુનિયા ડિજીટલ થતી જાય છે. જેના કારણે કુદરતી વસ્તુઓ નો નાશ થતો જાય છે જેના કારણે માનવીને કુદરતી વાતાવરણનો ફાયદો મળવો ઘણો મુશ્કેલ સાબિત થશે, જેના કારણે એક નવી બિમારીનું સર્જન થશે. આ ગંભીર બીમારીનું સર્જન સ્માર્ટ વસ્તુઓ ના કારણે જ થશે જેમ કે સ્માર્ટફોન, કોમ્પ્યુટર, આવી અનેક સ્માર્ટ વસ્તુઓ ના કારણે જ થશે. આવનાર સમયમાં માનવીનું હાર્ટ એટેક કરતા પણ તણાવના કારણે વધું મૃત્યુ થવાની સંભાવના છે.આમ જોવા જઈએ તો તણાવગ્રસ્ત બિમારીના કારણે મૃત્યુ આંક ઘણો વધી જશે અને લગભગ 45% થી 48% લોકો તણાવમાં આવીને જીવન ટૂંકાવી દેશે આ તણાવગ્રસ્ત બિમારી હાર્ટ એટેક કરતા પણ ગંભીર સાબિત થશે જેની દવા સહેલાઈથી માનવીના મગજને ફ્રેશ કરી શકે એમ નથી. ઊલટું માણસમાં ગાંડપણ આવવાની શક્યતા પણ થઈ શકે છે. આ તણાવમાં આવવાના કારણે માનવી મૃત્યું પામશે પણ આ તણાવમાં માનવી આવશે તેનું મુખ્ય કારણ સ્માર્ટફોન અને સ્માર્ટ કમ્પ્યુટર હશે.આવનાર સમયમાં માણસ પગલપનનો શિકાર બની શકે છે તેનું મુખ્ય કારણ સ્માર્ટફોન નો વધારે પડતો ઉપયોગના કારણે જ આવી ગંભીર બીમારીનો શિકાર માનવી બની જશે.
(એક ગંભીર બિમારી)
હાલની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને જોવા જઈએ તો દિન પ્રતિદિન માનવીને અનેક પ્રકારની ગંભીર બિમારીના સકંજામાં આવતા જોવું છું.
હું માનું છું કે મોટાભાગની બીમારીનું મુખ્ય કારણ પ્રદુષણ, દૂષિત હવા દૂષિત પાણી અને દૂષિત ખોરાક છે. પરંતુ આવનારા ટૂંક સમયમાં પણ આવી અનેક ગંભીર બીમારી પેદા થશે જેની દવા શોધવી પણ ઘણી મુશ્કેલ સાબિત થશે. કારણ કે દિન પ્રતિદિન દુનિયા ડિજીટલ થતી જાય છે. જેના કારણે કુદરતી વસ્તુઓ નો નાશ થતો જાય છે જેના કારણે માનવીને કુદરતી વાતાવરણનો ફાયદો મળવો ઘણો મુશ્કેલ સાબિત થશે, જેના કારણે એક નવી બિમારીનું સર્જન થશે. આ ગંભીર બીમારીનું સર્જન સ્માર્ટ વસ્તુઓ ના કારણે જ થશે જેમ કે સ્માર્ટફોન, કોમ્પ્યુટર, આવી અનેક સ્માર્ટ વસ્તુઓ ના કારણે જ થશે. આવનાર સમયમાં માનવીનું હાર્ટ એટેક કરતા પણ તણાવના કારણે વધું મૃત્યુ થવાની સંભાવના છે.આમ જોવા જઈએ તો તણાવગ્રસ્ત બિમારીના કારણે મૃત્યુ આંક ઘણો વધી જશે અને લગભગ 45% થી 48% લોકો તણાવમાં આવીને જીવન ટૂંકાવી દેશે આ તણાવગ્રસ્ત બિમારી હાર્ટ એટેક કરતા પણ ગંભીર સાબિત થશે જેની દવા સહેલાઈથી માનવીના મગજને ફ્રેશ કરી શકે એમ નથી. ઊલટું માણસમાં ગાંડપણ આવવાની શક્યતા પણ થઈ શકે છે. આ તણાવમાં આવવાના કારણે માનવી મૃત્યું પામશે પણ આ તણાવમાં માનવી આવશે તેનું મુખ્ય કારણ સ્માર્ટફોન અને સ્માર્ટ કમ્પ્યુટર હશે.આવનાર સમયમાં માણસ પગલપનનો શિકાર બની શકે છે તેનું મુખ્ય કારણ સ્માર્ટફોન નો વધારે પડતો ઉપયોગના કારણે જ આવી ગંભીર બીમારીનો શિકાર માનવી બની જશે.
